Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

આપેલ પૈકી એક પણ નહીં
ખોટું છે.
સાચું છે.
અંશત: સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

બિલખા
સાયલા
મહુવા
પીપળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કલમ 199માં ક્રિ.પો.કોડ અંતર્ગત કઈ ઈન્સાફી કાર્યવાહીનો સમાવેશ થયો છે ?

છેતરપિંડીના ગુનાઓ
રાષ્ટ્રવિરોધી ગુનાઓ
લગ્ન વિરુદ્ધના ગુનાઓ
બદનક્ષી બદલ કાર્યવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP