સામાન્ય જ્ઞાન (GK)
એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?

જીલ્લા મેજીસ્ટ્રેટ
રાજય સરકાર
ડિસ્ટ્રીક કોર્ટ
હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગુણવંતરાય આચાર્ય
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
POK નો અર્થ શું છે ?

પીપલ ઓફ કોરિયા
પાકિસ્તાન ઑકયુપાઈડ કાશ્મીર
પાર્ટી ઓફ કાશ્મિર
પ્રિન્સિપલ ઑ કરાટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP