Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

આપેલ બંને
ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.
ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ?

રાજભવન – દિલ્હી
હુસેનાપુરા – પંજાબ
આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ
લાહોર – પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાત રાજય કેટલા અક્ષાંશમાં આવેલું છે ?

20.1 થી 25.4ઉ.અ.
20.1 થી 24.3ઉ.અ.
20.1 થી 24.7ઉ.અ.
17.4 પૂર્વ અક્ષાંશવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP