Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ?

સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું
દીવાના માણસનું કૃત્ય
આપેલ તમામ
બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?

સી.આર.પી.સી. કલમ - 302
ઈન્ડિયન પોલીસ એક્ટ - 302
બોમ્બે પોલીસ એક્ટ કલમ - 302
આઈ.પી.સી. કલમ - 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘મૂકનાયક’ નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?

ડૉ. જી. એસ. ધૂર્યે
ડૉ. એ. આર. દેસાઈ
ડૉ. ડી. પી. મુકરજી
ડૉ. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP