Gujarat Police Constable Practice MCQ Part - 4 હિંદુ ધર્મના મૂળ ચાર ધામમાંથી નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? હરિદ્વાર બદ્રીનાથ દ્વારાકા રામેશ્વરમ્ હરિદ્વાર બદ્રીનાથ દ્વારાકા રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે. આ વિધાન અસત્ય છે. આ વિધાન સત્ય છે. આ વિધાન અર્ધસત્ય છે. આપેલ પૈકી એક પણ નહીં આ વિધાન અસત્ય છે. આ વિધાન સત્ય છે. આ વિધાન અર્ધસત્ય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોતની સજા હળવી કરવા માટે IPC - 1860 ની કઇ કલમમાં જોગવાઇ થયેલી છે ? 102 57 88 54 102 57 88 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે... ગંભીર પ્રકારના ગુના જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે. જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે. દીવાની ગુના ગંભીર પ્રકારના ગુના જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે. જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે. દીવાની ગુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતનું પ્રથમ સાગરીય ખનીજ તેલનું ક્ષેત્ર ક્યાં આવેલું છે ? નોરાબેટ અલિયા બેટ પીરમ બેટ ભડાબેટ નોરાબેટ અલિયા બેટ પીરમ બેટ ભડાબેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ? હરીન્દ્ર દવે રા.વિ.પાઠક રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી હરીન્દ્ર દવે રા.વિ.પાઠક રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP