Talati Practice MCQ Part - 1
‘થીગડું’ વાર્તાના લેખક કોણ છે ?

મધુરાય
સુરેશ જોષી
રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અર્થ અવર ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા શનિવારે
માર્ચ મહિનાના છેલ્લા રવિવારે
માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે
માર્ચ મહિનાના છેલ્લા સોમવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

એડવર્ડ જેનર
જ્યોર્જ ડનલોપ
લૂઈ પાશ્વર
કિશ્ચન બનાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો.

15%
19%
25%
33.33%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP