Talati Practice MCQ Part - 1
સ્નેહરશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી ?

સાફલ્ય ટાણુ
મારી દુનિયા
તૂટેલા તાર
ઉઘડે નવી ક્ષિતિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

0
60
20
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિરમદેવ કોનો પુત્ર હતો ?

લવણ પ્રસાદ
વિસલદેવ
વિરધવલ
ત્રિભૂવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP