Talati Practice MCQ Part - 2
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

35
50
45
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

એની બેસન્ટ
મદન મોહન માલવીયા
બાલ ગંગાધર તિલક
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘આરસીની ભીતરમાં’ કોની કૃતિ છે ?

વિનોદીની નીલકંઠ
જયશંકર સુંદરી
ચંદ્રવદન મહેતા
વિનોદી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP