Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

સરસ્વતીચંદ્ર
મળેલા જીવ
ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ ગૌરીશંકર જોષીની કૃતિ છે ?

લખમી
શ્રણ્વંતુ
માતૃહૃદય
મહાપ્રસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ?

9390
7825
15650
6260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP