Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
ભીમદેવ-1
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો.

150
149
148
147

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

હનુમાન જયંતી
જન્માષ્ટમી
રામનવમી
મહા શિવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP