Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
ભોગીલાલ ગાંધી
પન્નાલાલ પટેલ
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
ભીમદેવ-1
કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મધમાખીના ઝેરમાં કયો પ્રદાર્થ હોય છે ?

લાઈમ
મેલીટીન
પેટિસન
કેલ્શિયમ ફોસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP