Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

કે.એમ.કરિઅપ્પા
વિક્રમસિંહ
રાજેન્દ્રસિંહ
માનેકશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘આંધળાનું ગાડુ’ કોની કૃતિ છે ?

ચિનુ મોદી
ઉમાશંકર જોષી
કાકા કાલેલકર
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકીનો 6/7 ભાગ તેલથી ભરેલ છે. 60 લીટર તેલ નિકળી જાય તો ટાંકીનો 4/5 ભાગ ભરેલો રહે. ટાંકીની ક્ષમતા (લીટરમાં) શોધો ?

360
700
1050
350

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

નારાયણ દેસાઈ
રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

પ્રતિનીધી
પ્રતિનિધી
પ્રતિનીધિ
પ્રતિનિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP