Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

કે.એમ.કરિઅપ્પા
વિક્રમસિંહ
રાજેન્દ્રસિંહ
માનેકશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

40
55
30
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઈડરિયો ગઢ’ કોની કૃતિ છે ?

ધૂમકેતુ
કલાપી
રમેશ પારેખ
ગુણવંતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

મૌનની મહેફિલ
કેલિડોસ્કોપ
અંદર દીવાદાંડી
અંતરાત્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ક્લોરોફિલ
સૂર્ય પ્રકાશ
પાણી
ત્રણેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP