Talati Practice MCQ Part - 2
ગભરદીપ કોની કૃતિ છે ?

મકરંદ દવે
પ્રફુલ્લ દવે
હરીન્દ્ર દવે
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
“દૂઝણી ગાયની લાત પણ સારી”

દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી.
દૂઝણી ગાય દૂધ આપતી નથી,
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.
જાહેર ચીજ સૌના માટે હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP