Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

પરિસીમન આયોગ
ચૂંટણીપંચ
વસ્તી ગણતરી કમિશન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બિલ્વ મંગલ’ કોની કૃતિ છે ?

કાકા સાહેબ કાલેલકર
કાન્ત
કલાપી
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કરસનદાસ માણેક
કાન્ત
કનૈયાલાલ મુનશી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

અકથ્ય
અસહ્ય
અજીત
ક્ષણભંગુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP