Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વા + આગ્દાન
વાગ + દાન
વાગ + આદાન
વાક્ + દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

ચિનુ મોદી
લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં શું પરીણામ આવે ?

989
999
899
889

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP