Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

તેથી
જવાબ
ભૂલ
નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

ઘનીભવન
બાષ્પીભવન
નિસ્યંદન
રિવર્સ ઓસ્મોસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ?

ઈ.સ. 1938
આપેલ પૈકી એક પણ નહીં
ઈ.સ. 1919
ઈ.સ. 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?

સુધીર ભાર્ગવ
શશાંક મનોહર
સાહિલ ભાર્ગવ
સુનિલ ભાર્ગવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP