Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

ભૂલ
નહી
તેથી
જવાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કાકા કાલેલકર
મનુભાઈ પંચોળી
દલપતરામ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મમ્મીને કાજુ કેવા ભાવે છે !
મારું મન શોકમા ન હતું.
મારું મન આનંદમાં હતું.
કોને કેદમાં લઈ જાય છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP