Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

નહી
તેથી
ભૂલ
જવાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

કર્ણપ્રયાગ
રૂદ્રપ્રયાગ
ઋષિકેશ
દેવપ્રયાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

જ્ઞાન આંદોલન
ભક્તિ આંદોલન
દર્શન આંદોલન
ધર્મ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રકાંત શેઠે કે.કા.શાસ્ત્રીનું કઈ કૃતિમાં જીવનચરિત્ર આલેખ્યું છે ?

નંદ સામવેદી
તપસ્વી સારસ્વત
જળ
આર્યપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
Change the voice :- Surely the lost child must have been found by now.

Surely must have found the lost child by now.
Surely now must have found the last child
Now must have found the lost child surely
Surely someone must have found the lost child by now.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP