ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 35 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 અનુચ્છેદ 36 અનુચ્છેદ 35 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 અનુચ્છેદ 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ગૃહ મંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ગૃહ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે ? 15 ઓગસ્ટ, 1947 26 ડિસેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 ડિસેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે ? છ વર્ષ ત્રણ વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP