કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે.
એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું.
પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે
પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સ્પેનમાં જન્મેલા અને ગુજરાતી ભાષાના લેખક ફાધર કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસનું નિધન થયું. તેઓ ગુજરાત સમાચારમાં કઈ કોલમ લખતા હતા ?
1. નવી પેઢીને
2. ધર્મ મંગલ
3. ઈનસાઈડ સ્ટોરી

1,2,3
માત્ર -1,2
માત્ર -2,3
માત્ર -1,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં કોનો જન્મદિવસ 'સુશાસન દિન' તરીકે ઉજવાય છે ?

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક
શ્રી અટલ બિહારી બાજપેઈ
શ્રી મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતીય ચુંટણી આયોગ (ECI) એ અભિનેતા સોનુ સૂદ ને કયા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે પસંદ કર્યો ?

પંજાબ
બિહાર
હરિયાણા
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP