Talati Practice MCQ Part - 7
કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ?

મહર્ષિ અરવિંદ
રમેશચંદ્ર દત્ત
સર ટી.માધવરાવ
મલ્હારરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી કેટલી છે ?

36.82 લાખ
40.74 લાખ
36 લાખ
30.80 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ?

ફ્લોરીન
બ્રોમીન
ઓસ્મિયમ
પોટેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP