ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? અજાણ્યું સ્ટેશન પશ્ર્ચિમ મરીચિકા શ્રાવણી અજાણ્યું સ્ટેશન પશ્ર્ચિમ મરીચિકા શ્રાવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ ખબરદાર કવિ મુનશી કવિ નર્મદ કવિ પન્નાલાલ કવિ ખબરદાર કવિ મુનશી કવિ નર્મદ કવિ પન્નાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ? ફાર્બસ સાહેબ દલપત પઢિયાર ફિલિપ કલાર્ક ફાધર વાલેસ ફાર્બસ સાહેબ દલપત પઢિયાર ફિલિપ કલાર્ક ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? જીવન કથાઓ પ્રાચીન કવિઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન વાર્તાઓ જીવન કથાઓ પ્રાચીન કવિઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન વાર્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? દયારામ મીરાંબાઈ ભાલણ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ ભાલણ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP