ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ?

કવિ ખબરદાર
કવિ મુનશી
કવિ નર્મદ
કવિ પન્નાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ?

ફાર્બસ સાહેબ
દલપત પઢિયાર
ફિલિપ કલાર્ક
ફાધર વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

જીવન કથાઓ
પ્રાચીન કવિઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
પ્રાચીન વાર્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP