Talati Practice MCQ Part - 8
‘જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી' માટે સાચો પારિભાષિક શબ્દ આપો.

સૌભાગ્યવતી
સતી સ્ત્રી
અખોવન
પુણ્યશાળી સ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

મહીપતરામ નીલકંઠ
રામનારાયણ પાઠક
રમણભાઈ નીલકંઠ
ર.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વધુ પડતો વ્યાયામ કરવાથી કયો રોગ થવાની સંભાવના રહે છે ?

શ્વાસ
રક્તપિત્ત
કેન્સર
તૃષા રોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતાનું નામ શું હતું ?

કરમચંદ હકમચંદ ગાંધી
કરમચંદ ઉત્તમચંદ ગાંધી
કરમચંદ મોહનદાસ ગાંધી
કરમચંદ નવીનચંદ્ર ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો.

આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી.
બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી.
કુપોષણના દુષણને દુર કરવું
કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP