Talati Practice MCQ Part - 8
માણીક્યસુંદર સૂરિની ગદ્ય કૃતિ કઈ છે ?

પૃથ્વીચંદ્ર ચરિત્ર
પૃથ્વીચરિત્ર
પૃથ્વીચન્દ્ર
પૃથ્વીસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ?

ડી. કે. સાહેબ
લેલી સાહેબ
ડુપ્લે સાહેબ
હેરી સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ?

ઓરિસ્સા
હિમાચલ પ્રદેશ
મધ્યપ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5200નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

230.5 રૂ.
620.42 રૂ.
445.9 રૂ.
642.72 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP