Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

વૈશાખ સુદ 3
જેઠ વદ ૩
વૈશાખ વદ ૩
જેઠ સુદ ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 18,000
રૂ. 16,000
રૂ. 12,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરવિંદ ઘોષ કયા સામયિકનું સંપાદન કરતા હતા ?

વંદે માતરમ્
ઈન્કલાબ
કિવટ ઈન્ડિયા
ભારત ભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP