ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ? સપ્તધારા વિકટર અંધારી ગલીમાં સફેદ ટપકાં અંતરાલ સપ્તધારા વિકટર અંધારી ગલીમાં સફેદ ટપકાં અંતરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? રામગ્રી ભક્તિગીત હરિગાન પ્રભાતિયા રામગ્રી ભક્તિગીત હરિગાન પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ? ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? નાનાભાઈ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP