ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ?

સપ્તધારા
વિકટર
અંધારી ગલીમાં સફેદ ટપકાં
અંતરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

રામગ્રી
ભક્તિગીત
હરિગાન
પ્રભાતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

ચરિત્રાત્મક
વિવેચનાત્મક
વર્ણનાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP