ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

દાનવોને
દેવોને
સગા-સંબંધીઓને
રાજાઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો.

પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે
રજની લીલાશંકર દવે
ભાવિક જેઠાલાલ દવે
ભરત અશોકભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP