Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

સ્વામિ રામદાસ
ચૈતન્ય મહાપ્રભુ
વિવેકાનંદ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મોઢેરા શાના માટે પ્રખ્યાત છે ?

કિર્તી તોરણ
રૂદ્રમહાલય
સૂર્યમંદિર
ક્રિકેટ સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ચં. ચી. મહેતા
ધનસુખલાલ મહેતા
ક. મા. મુન્શી
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ?

ક્લોરીનેશનથી
ઉકાળીને
બાષ્પીભવનથી
નિસ્યંદનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી

ઊંધ આવવી
ઊંઘી જવું
મરણ થવું
ઝોકા આવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP