Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું નક્ષત્ર નથી ?

ચિત્રા
સ્વાતી
શર્મિષ્ઠા
રોહિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

વેદવ્યાસ
વસિષ્ઠ
નારદ મુનિ
બૃહસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ઝીણાભાઈ દેસાઈ
મનુભાઈપંચોળી
નટવરલાલ પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

ધર્મ
નિયમ
પ્રાણાયામ
પ્રત્યાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP