GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક 400 મીટર લાંબી ટ્રેન એક બોગદાને 40 સેકંડમાં પસાર કરી શકે છે. જો ટ્રેનની ઝડપ 98 કિમી/કલાક હોય તો બોગદાની લંબાઇ કેટલી હશે ? 675.8 મીટર આપેલ પૈકી કોઈ નહીં 680.8 મીટર 688.8 મીટર 675.8 મીટર આપેલ પૈકી કોઈ નહીં 680.8 મીટર 688.8 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) Defence Research Development Organization એ ગોવા ખાતે Pythan-5નું અજમાયશી પરીક્ષણ કર્યું તે ___ છે. હવાથી સપાટી પરની મિસાઈલ (Air-to-surface missile) હવાથી હવા પરની મિસાઈલ (Air-to-air missile) પાણીથી હવા પરની મિસાઈલ (Water-to-air missile) સપાટીથી હવા પરની મિસાઈલ (Surface-to-air missile) હવાથી સપાટી પરની મિસાઈલ (Air-to-surface missile) હવાથી હવા પરની મિસાઈલ (Air-to-air missile) પાણીથી હવા પરની મિસાઈલ (Water-to-air missile) સપાટીથી હવા પરની મિસાઈલ (Surface-to-air missile) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી નો કયો રેલ્વે ઝોન એ ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણ વિજળીકૃત ઝોન છે ? દક્ષિણ રેલ્વે ઝોન પશ્ચિમ રેલ્વે ઝોન દક્ષિણ મધ્ય રેલ્વે ઝોન પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન દક્ષિણ રેલ્વે ઝોન પશ્ચિમ રેલ્વે ઝોન દક્ષિણ મધ્ય રેલ્વે ઝોન પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ભારતનું ‘કૃષિ ઉપનામ' તરીકે ઓળખાય છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતમાં દાખલ કરવામાં આવેલી મહેસૂલ પદ્ધતિનો યોગ્ય ક્રમ કયો છે ?1. રોયતવારી પદ્ધતિ2. કાયમી જમાબંદી3. મહાલવારી પદ્ધતિ4. હરાજી (anctioning) પદ્ધતિનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4, 2, 1 અને 3 1, 3, 2 અને 4 માત્ર 3, 2, 1 અને 4 માત્ર 1, 2, 3 અને 4 4, 2, 1 અને 3 1, 3, 2 અને 4 માત્ર 3, 2, 1 અને 4 માત્ર 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌ પ્રથમ વખત એવો ચૂકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખમાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહિં ? ગોલકનાથ કેસ મિનરવા મિલ્સ કેસ આપેલ પૈકી કોઈ નહીં કેશવાનંદ ભારતી કેસ ગોલકનાથ કેસ મિનરવા મિલ્સ કેસ આપેલ પૈકી કોઈ નહીં કેશવાનંદ ભારતી કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP