Talati Practice MCQ Part - 5 એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ? 400 250 300 200 400 250 300 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી કરશનદાસ માણેક ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોશી કરશનદાસ માણેક ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ? સોલંકી વાઘેલા ચાવડા રાષ્ટ્રકૂટો સોલંકી વાઘેલા ચાવડા રાષ્ટ્રકૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘ભાઈ અને બહેન બહાર ગયા હતા.’ :- રેખાંકિત શબ્દ ઓળખાવો. સર્વનામ નિપાત એક પણ નહી સંયોજક સર્વનામ નિપાત એક પણ નહી સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 698 590 650 700 698 590 650 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ધનુર શેનાથી ફેલાતો રોગ છે ? બેક્ટેરિયા વાઈરસ એક પણ નહિ કૃમિ બેક્ટેરિયા વાઈરસ એક પણ નહિ કૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP