ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુલ કેટલા હશે ?

800 ગુણ
720 ગુણ
600 ગુણ
420 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
જો કોઈ સંખ્યાના 75%માં 75નો ઉમેરો ક૨વામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે. તો તે સંખ્યા ___ છે.

325
225
270
300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP