કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

આપેલ પૈકી એક પણ નહીં
સ્થળાંતર કરવું.
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ
ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભેઘતા શું છે ?

આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન
સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ.
તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે.
તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાતને અસર કર્તા ભૂકંપ - 2001નું ઉદ્દગમ બિંદુ (epicenter) ક્યાં હતું ?

મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં
અંજાર પાસે - કચ્છ જિલ્લામાં
ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં
લખપત પાસે - કચ્છ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ?

ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ
ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ
ગુજરાત મેરીટાઈમ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
2001ના ગુજરાતના ભૂકંપ પછી કઈ ઓથોરીટી સ્થાપવામાં આવી ?

નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ)
નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ)
ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ)
સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP