કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? સ્થળાંતર કરવું. આપેલ પૈકી એક પણ નહીં ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. સ્થળાંતર કરવું. આપેલ પૈકી એક પણ નહીં ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આર્પાત બાદ અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાને લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? જિલ્લા કલેકટર મેડીકલ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા કલેકટર મેડીકલ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફીસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? આપેલ પૈકી કોઈ નહીં સ્થળાંતર કરવું. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. આપેલ પૈકી કોઈ નહીં સ્થળાંતર કરવું. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સંચાલન અધિનિયમ (Disaster Management Act) કયા વર્ષથી અમલમાં મૂકાયો ? 2004 2007 2006 2005 2004 2007 2006 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ? ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું બધા જ વિકલ્પો ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું બધા જ વિકલ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP