ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

તત્પુરુષ
અવ્યયીભાવ
બહુવ્રીહી
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો.

હવન કરવામાં હાડકા નાખવા
એક સાથે બે કામ કરવા
શુભ કાર્યમાં વિઘ્ન નાખવું
શુભ કાર્ય કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP