ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

તત્પુરુષ
બહુવ્રીહી
દ્વંદ્વ
અવ્યયીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ?

તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય.
તેમને દરેકને લખી શકાતા નથી.
તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય.
તમામ વિધાન સાચાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ લખો.
કાંકરો નાખવો

ઝીણા પથ્થર નાંખવા
કાંકરા ફેંકવા
અડચણ ઉભી કરવી
નડતર દૂર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP