ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

તત્પુરુષ
દ્વંદ્વ
બહુવ્રીહી
અવ્યયીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
આંગળીનાં ટેરવાં આંખમાં ગરજ સારે છે.

આંગળીનાં ટેરવાં આંખમાંની ગરજ સરાવે છે.
આંગળીનાં ટેરવાં આંખની ગરજ સારે છે.
આઘળિ ના ટેરવાં આંખોમાંની ગરજ સાચવે છે.
આંગળીમાં ટેરવા આંખમાંની ગરજ સરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP