ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

તત્પુરુષ
બહુવ્રીહી
દ્વંદ્વ
અવ્યયીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી
ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર
ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી
ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP