ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
શ્યામ સાધુ
નાનાભાઈ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?

કનૈયાલાલ મુનશી
નામદાર આગાખાન
હાજી મહમ્મદ અલ્લારખિયાએ
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

સૌરાષ્ટ્ર દર્પણ
વિજ્ઞાન વિલાસ
રાસ્તેગોફતાર
જ્ઞાનસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ?

ગોંડલ સ્ટેટના રાજવી
વડોદરા સ્ટેટના રાજવી
ભાવનગર સ્ટેટના રાજવી
કચ્છ સ્ટેટના રાજવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP