ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
શ્યામ સાધુ
નાનાભાઈ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ક.મા.મુનશી - લઘરો
હરિકૃષ્ણ પાઠક - અડવા
સિતાંશુ યશશ્ચંદ્ર - મગન
રમેશ પારેખ - સોનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

દલપતરામ-મિથ્યાભિમાન
શામળ-રણયજ્ઞ
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
ચંદ્રવદન મહેતા-આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

આઈ. કે. વીજળીવાળા
ત્રિભુવનદાસ લુહાર
ઈશ્વર પેટલીકર
દક્ષેશ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP