ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? ઝવેરચંદ મેઘાણી - બદમાશ પન્નાલાલ પટેલ - બાબુ વિજળી જ્યોતીન્દ્ર દવે - સોયદોરો મોહનદાસ ગાંધી - જાત મહેનત ઝવેરચંદ મેઘાણી - બદમાશ પન્નાલાલ પટેલ - બાબુ વિજળી જ્યોતીન્દ્ર દવે - સોયદોરો મોહનદાસ ગાંધી - જાત મહેનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? અરદેશર ખબરદાર નવલરામ પંડ્યા શ્રી રંગ અવધૂત નર્મદ અરદેશર ખબરદાર નવલરામ પંડ્યા શ્રી રંગ અવધૂત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ જયંતી દલાલ બળવંતરાય ઠાકોર આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ જયંતી દલાલ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક કાવ્યપ્રકારની શી વિશેષતા છે ? ચમત્કૃતિ અસરકારકતા લાઘવ આઠ પંક્તિ ચમત્કૃતિ અસરકારકતા લાઘવ આઠ પંક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP