ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુન્દનિકા કાપડિયાની પ્રથમ રચના જણાવો ? પરોઢ થતા પહેલા અગન પિપાસા કાગળની હોડી પ્રેમનાં આંસુ પરોઢ થતા પહેલા અગન પિપાસા કાગળની હોડી પ્રેમનાં આંસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનિરૂદ્ધ કમળના તંતુ શ્રાવણી સાતમ પ્રથા અનિરૂદ્ધ કમળના તંતુ શ્રાવણી સાતમ પ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? હિમાલયની યાત્રા પૂર્વોત્તર હિમાલયની પદયાત્રા દક્ષિણાયન હિમાલયની યાત્રા પૂર્વોત્તર હિમાલયની પદયાત્રા દક્ષિણાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? કુસુમમાળા મળેલા જીવ મિથ્યાભિમાન માનવીની ભવાઈ કુસુમમાળા મળેલા જીવ મિથ્યાભિમાન માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP