ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મણિલાલ દ્વિવેદી
શ્યામ સાધુ
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'મળેલા જીવ'
'વળામણાં'
'માનવીની ભવાઈ'
'ભાગ્યાંના ભેરુ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP