ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા
મનસુખરામ ત્રિપાઠી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

સરોજબેન પાઠક
વિદ્યાગૌરી નીલકંઠ
વર્ષાબેન અડાલજા
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ?

મહાદેવભાઈ દેસાઈ
દર્શક
સ્વામી આનંદ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP