ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

મનસુખરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઇચ્છારામ દેસાઈ
મહિપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ
હિન્દસ્વરાજ
હિમાલયનો પ્રવાસ
સત્યના પ્રયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

ચિનુ મોદી
સુરેશ જોશી
ચંદ્રકાંત બક્ષી
મધુ રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

રામાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP