ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. વીરપુર તળાજા તલગાજરડા શિનોર વીરપુર તળાજા તલગાજરડા શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ? દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિન્દસ્વરાજ હિમાલયનો પ્રવાસ સત્યના પ્રયોગ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિન્દસ્વરાજ હિમાલયનો પ્રવાસ સત્યના પ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? ચિનુ મોદી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી મધુ રાય ચિનુ મોદી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ લખો. સાચા શમણાં ઉઘાડી બારી શ્રાવણી મેળો વિસામો સાચા શમણાં ઉઘાડી બારી શ્રાવણી મેળો વિસામો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP