ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. તલગાજરડા વીરપુર શિનોર તળાજા તલગાજરડા વીરપુર શિનોર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નવલરામ પંડ્યા નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ? સરોજબેન પાઠક વિદ્યાગૌરી નીલકંઠ વર્ષાબેન અડાલજા ધીરુબેન પટેલ સરોજબેન પાઠક વિદ્યાગૌરી નીલકંઠ વર્ષાબેન અડાલજા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? મહાદેવભાઈ દેસાઈ દર્શક સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ દર્શક સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? આશકામંડલ યોગિની જીજીવિષા અવકાશ આશકામંડલ યોગિની જીજીવિષા અવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. પિંગળ પ્રવેશ અનુભવબિંદુ સુભદ્રાહરણ મદનમોહના પિંગળ પ્રવેશ અનુભવબિંદુ સુભદ્રાહરણ મદનમોહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP