ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.

દામોદર ખુશાલકર બોટાદકર
પ્રભાશંકર રવિશંકર બોટાદકર
પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર
રતનશંકર મોહનદાસ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે.
1. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે.
2. નર્મદના નામથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આવેલ છે.
3. નર્મદની પ્રથમ કાવ્ય મેવાડની હકીકત છે.
4. નર્મદને 'પદ્યનો પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

ફક્ત 1,2
ફક્ત 1,3
ફક્ત 1,2,4
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
જ્યોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP