ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો.

એલેક્ઝેન્ડર ફાર્બસ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નગીનદાસ પારેખ - રમણિયતા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?

બારમી સદીથી પંદરમી સદી
અગિયારમી સદીથી પંદરમી સદી
પંદરમી સદીથી સત્તરમી સદી
સોળમી સદીથી અઢારમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP