ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો ? ધોળકા ધંધૂકા ધોરાજી ધનસુરા ધોળકા ધંધૂકા ધોરાજી ધનસુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય જ્હોન રસ્કિન રસ્કિન બોન્ડ લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય જ્હોન રસ્કિન રસ્કિન બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? ભરૂચ વાપી અંકલેશ્વર સુરત ભરૂચ વાપી અંકલેશ્વર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ઝૂલણા ચાબખા કાફી પ્રભાતિયાં ઝૂલણા ચાબખા કાફી પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP