ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

કનૈયાલાલ મુનશી
કૌટિલ્ય
ઘનશ્યામ વ્યાસ
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

સિદ્ધરાજ જયસિંહે
પતંજલિએ
મહર્ષિ કપિલે
હેમચંદ્રાચાર્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP