ભારતનું બંધારણ (Constitution Of India)
74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ?

આપેલ તમામ
સામાજિક ન્યાય સમિતિ
વોર્ડ સમિતિ
ગ્રામ સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે ?

અનુચ્છેદ 177
અનુચ્છેદ 88
અનુચ્છેદ 188
અનુચ્છેદ 166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?

જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.
જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે
આપેલ માંથી કોઈ પણ નહીં
જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

શોષણ સામેનો અધિકાર
સ્વાતંત્ર્યનો અધિકાર
સમાનતાનો અધિકાર
બંધારણીય ઉપાયનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP