ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? મૌલાના આઝાદ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ.બી. આર. આંબેડકર મૌલાના આઝાદ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?i) સત્તાવાર ભાષાનો વિભાગ ii) રાજ્યનો વિભાગ iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ iv) સીમા સંચાલનનો વિભાગ આપેલ તમામ iii અને iv ii,iii અને iv i,ii અને iii આપેલ તમામ iii અને iv ii,iii અને iv i,ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? મંડલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનલ સમિતિ મંડલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલય હસ્તક છે ? કાનૂની બાબતો નાણાં ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો નાણાં ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? સુકુમાર સેન જી.એસ.ધિલ્લોન હુકુમસિંહ જી.વી.માવલંકર સુકુમાર સેન જી.એસ.ધિલ્લોન હુકુમસિંહ જી.વી.માવલંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે ? ધારા-5 ધારા-2 (ક) ધારા-2 (ઘ) ધારા-3 ધારા-5 ધારા-2 (ક) ધારા-2 (ઘ) ધારા-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP