ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

રવીન્દ્રનાથ ટાગોર
હરિવંશરાય બચ્ચન
ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ?

સામાજિક સેવાઓ
ગરીબી નિવારણના કાર્યક્રમો
સામાજિક વીમો
સામાજિક વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

કલેકટર
મુખ્યપ્રધાન
સચિવાલય
મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP