ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે ? અબોબલ માતંગ ભરતમુની સારંગદેવ અબોબલ માતંગ ભરતમુની સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? કૃષ્ણા સરોવર - તેલંગાણા પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત પંપા સરોવર - કર્ણાટક કૃષ્ણા સરોવર - તેલંગાણા પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત પંપા સરોવર - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશી કામ - ભોપાલ લાલ રંગની મીનાકારી - જયપુર ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશી કામ - ભોપાલ લાલ રંગની મીનાકારી - જયપુર ગુલાબી રંગની મીનાકારી - વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સુરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે ? ખારી બોલી વ્રજ અવધ મૈથિલી ખારી બોલી વ્રજ અવધ મૈથિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? હેમંત ભટ્ટ-પખાવજ રઝાહુસેનખાન-વીણાવાદક પૂર્વી મહેતા-સિતારવાદક અમિત ઠક્કર-વાયોલિન હેમંત ભટ્ટ-પખાવજ રઝાહુસેનખાન-વીણાવાદક પૂર્વી મહેતા-સિતારવાદક અમિત ઠક્કર-વાયોલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મધુબની' જનસાધારણ લોકોની ચિત્રકામની પ્રદ્ધતિ કયા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ? ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP