ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ?

મેઘદૂત
કિરાતાર્જુનિયમ
શિશુપાલ વધ
કુમારસંભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પાઝહાસી રાજા આર્કિયોલોજિકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી ક્યાં આવેલું છે ?

તિરુચિરાપલ્લી
વિજયવાડા
ભુવનેશ્વર
કોઝિકોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

લાલ રંગની મીનાકારી - જયપુર
ગુલાબી રંગની મીનાકારી - વારાણસી
કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
જરદોશીકામ - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ?

લતા મંગેશકર
દુર્ગા ખોટે
આશા ભોસલે
કિશોર કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP