ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ?

શિશુપાલ વધ
મેઘદૂત
કુમારસંભવ
કિરાતાર્જુનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ?

અર્ધનારીશ્વર
રાજેશ્વર
ગોમતેશ્વર
હોયસલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ?

સલમાન રશ્દી
આર. કે. નારાયણ
વી. એસ. નાયપોલ
વિક્રમ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

વ્યંગ ચિત્ર બનાવનાર
નૃત્ય
ચલચિત્ર ડિરેક્ટર
વાદ્ય સંગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP