ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વલ્લમકલીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? કેરાલા કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરાલા કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? સ્વામી સમર્થ તુકારામ જ્ઞાનેશ્વર એકનાથજી સ્વામી સમર્થ તુકારામ જ્ઞાનેશ્વર એકનાથજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો ? તમિલનાડુ આપેલ પૈકી એક પણ નહીં કેરળ ગોવા તમિલનાડુ આપેલ પૈકી એક પણ નહીં કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ? એક પણ નહીં લિયોનાર્ડો-દ-વિન્ચી પાબ્લો પિકાસો માઈકલ એન્જેલો એક પણ નહીં લિયોનાર્ડો-દ-વિન્ચી પાબ્લો પિકાસો માઈકલ એન્જેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP