ભારતની ભૂગોળ (Geography of India)
નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે ?

ઝારખંડ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
આપેલ એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ચિલ્કા સરોવર ક્યા આવેલું છે ?

કોરોમંડલ દરિયાકાંઠે
એક પણ નહીં
ઉત્તર સીરકાર દરિયાકાંઠે
મલબાર દરિયાકાંઠે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ?
નામ
A) ગસમ પાની અભ્યારણ્ય - આસામ
B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ
C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત
D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન

1,2 અને 3
1 અને 2
2,3, અને 4
2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP