ભારતની ભૂગોળ (Geography of India) પક્ષી અભયારણ્યના સંદર્ભમાં કયું સાચું નથી ? નળ સરોવર વેદાનથાંગલ રાજગીર રંગનાથિટ્ટુ નળ સરોવર વેદાનથાંગલ રાજગીર રંગનાથિટ્ટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ? આઠ સાત પાંચ છ આઠ સાત પાંચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે કોની વચ્ચે કરાર થયા છે ? ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? તિરુવનંતપુરમ્ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ તિરુવનંતપુરમ્ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યા રાજ્યમાં આવેલું છે ? પંજાબ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 82.14% 81.16% 80.84% 84.86% 82.14% 81.16% 80.84% 84.86% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP