ભારતની ભૂગોળ (Geography of India) પક્ષી અભયારણ્યના સંદર્ભમાં કયું સાચું નથી ? નળ સરોવર રાજગીર રંગનાથિટ્ટુ વેદાનથાંગલ નળ સરોવર રાજગીર રંગનાથિટ્ટુ વેદાનથાંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? મીરપુર દમચોક ચિલ્લડ મુઝફરાબાદ મીરપુર દમચોક ચિલ્લડ મુઝફરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન કેરળ મણિપુર તમિલનાડુ રાજસ્થાન કેરળ મણિપુર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ધી ઇન્ડિયન આર્યન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું કયાં સ્થપાયું હતું ? કોલકતા હીરાપુર કુલ્ટી મીરપુર કોલકતા હીરાપુર કુલ્ટી મીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે પૈકી કયા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી ? ઓડિશા ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશા ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી ? ભાગીરથી અલકનંદા જહાનવી ગૌતમી ભાગીરથી અલકનંદા જહાનવી ગૌતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP