ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
ઔરંગઝેબ - લાલ કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સ્ત્રી કેળવણી
સતીપ્રથા નાબુદી
વિધવા પુનઃલગ્ન
બાળલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP