ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ મિન્ટો દ્વિતીય
લોર્ડ એલિગ્ન
લોર્ડ હાર્ડિગ
લોર્ડ ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ?

ગોવિંદ રાનડે
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાના અંત માટેનો પથ
પીડાનો અંત
પીડાનું કારણ
પીડાનું અસ્તિત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP