ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ચાર મિનાર : અક્બર
સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
મેહરગઢનો કિલ્લો : રાવ જોધા
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો.

બંકિમચંદ્ર ચેટર્જી
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ચાર્શમેન
મોતીલાલ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

ચરક અને સુશ્રુત
આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP