ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? શાહજહાં અકબર જહાંગીર કુતુબુદ્દીન ઐબક શાહજહાં અકબર જહાંગીર કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? બી.જી. તીલક રાજા રામમોહનરાય લાલા લજપતરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક રાજા રામમોહનરાય લાલા લજપતરાય શહીદ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? દિલ્હી લખનૌ આગ્રા ફતેહપુર સિક્રી દિલ્હી લખનૌ આગ્રા ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી. મોંગોલિયા પર્શિયા અફઘાનિસ્તાન તુર્કસ્તાન મોંગોલિયા પર્શિયા અફઘાનિસ્તાન તુર્કસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP