ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? સરદાર પટેલ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ મદન મોહન માલવીય સરદાર પટેલ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ મદન મોહન માલવીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ? લોર્ડ મેટ્કોફ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ કેનિંગ લોર્ડ મેટ્કોફ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? રાજગૃહા વૈશાલી પાટલીપુત્ર કાશ્મીર રાજગૃહા વૈશાલી પાટલીપુત્ર કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા ક્યા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી ? શિમલા ઢાકા અમૃતસર લાહોર શિમલા ઢાકા અમૃતસર લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત તમિલ કન્નડ તેલુગુ સંસ્કૃત તમિલ કન્નડ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP