ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?

વિભાજી જામ
સયાજીરાવ
ખંડેરાવ
તખ્તસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?

સ્વતંત્ર પાર્ટી
જનસંઘ
સોશ્યાલીસ્ટ પાર્ટી
કોંગ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

મુંડક ઉપનિષદ
ચંદોગ્યા ઉપનિષદ
અથર્વવેદ
ઋગ્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

મહાદેવ દેસાઈ
ગાંધીજી
જયપ્રકાશ નારાયણ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ?

બલ્બન
અલાઉદ્દીન ખીલજી
ફિરોજશાહ તુઘલક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP