ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?

વિભાજી જામ
તખ્તસિંહજી
સયાજીરાવ
ખંડેરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

એનએચ -1 તથા એનએચ -2
એનએચ -1
એનએચ -3
એનએચ -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો.
1) પાણિનીનું અષ્ટાધ્યાયી
2) પતંજલિનું મહાભાષ્ય
3) વામન અને જ્યાદિત્યનું કશિકા
4) કાત્યાયનનું વર્તિકા

1, 4, 2, 3
1, 2, 3, 4
1, 3, 2, 4
1, 3, 4, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ?

એપ્રિલ, 1935
માર્ચ, 1936
ફેબ્રુઆરી, 1937
જુન, 1936

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP