ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?

ખંડેરાવ
સયાજીરાવ
તખ્તસિંહજી
વિભાજી જામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

કસ્તુરબા ગાંધી
એક પણ નહીં
યુ.એન. ઢેબર
જમનાલાલ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત
હુમાયુનામા - હુમાયુ
કથાસરિતસાગર - સોમદેવ
કુમારસંભવ - કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ?

અસહકાર
બંગભંગ
હોમરૂલ
સાઈમન કમિશન વિરોધી લડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ?

હિંદ છોડો આંદોલન
સવિનય કાનૂન ભંગ આંદોલન
અસહકારનું આંદોલન
ખિલાફત આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP