ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

અકબર
હુમાયુ
ઔરંગઝેબ
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?

અશોક
બિંદુસાર
બિંબિસાર
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધીજી
પંડિત જવાહરલાલ નેહરુ
મહાત્મા જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP