ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? હુમાયુ ઔરંગઝેબ શાહજહાં અકબર હુમાયુ ઔરંગઝેબ શાહજહાં અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ? નાના ફડનવીસ બાજીરાવ બીજો બાલાજી બાજીરાવ બાજીરાવ પહેલો નાના ફડનવીસ બાજીરાવ બીજો બાલાજી બાજીરાવ બાજીરાવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1920 વર્ષ 1912 વર્ષ 1925 વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1912 વર્ષ 1925 વર્ષ 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ? અમીર ખુસરો મુહમ્મદયંગી બહરોજ હમીદરાજા અમીર ખુસરો મુહમ્મદયંગી બહરોજ હમીદરાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? બિસ્મિલ ખુદીરામ બોઝ સુખદેવ મદનલાલ ધિંગરા બિસ્મિલ ખુદીરામ બોઝ સુખદેવ મદનલાલ ધિંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP