ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1935 1930 1932 1931 1935 1930 1932 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ એલિગ્ન લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ હાર્ડિગ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ એલિગ્ન લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ હાર્ડિગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? ચરક અને સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1999 વર્ષ 1992 વર્ષ 1995 વર્ષ 2001 વર્ષ 1999 વર્ષ 1992 વર્ષ 1995 વર્ષ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ચાર મિનાર : અક્બર મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ચાર મિનાર : અક્બર મેહરગઢનો કિલ્લો : રાવ જોધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP