ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? બીજી ગોળમેજી પરિષદ - 1936 ક્રિપ્સ મિશન - 1940 કેબિનેટ મિશન યોજના - 1944 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 બીજી ગોળમેજી પરિષદ - 1936 ક્રિપ્સ મિશન - 1940 કેબિનેટ મિશન યોજના - 1944 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. સંગીત રત્નાકર આપેલ પૈકી એક પણ નહીં સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ સંગીત રત્નાકર આપેલ પૈકી એક પણ નહીં સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનો અંત પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ પીડાનો અંત પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ ડફરિન લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? સુભાષ ચંદ્ર બોઝ આર સી દત્ત સરદાર વલ્લભભાઈ પટેલ સુરેન્દ્રનાથ બેનરજી સુભાષ ચંદ્ર બોઝ આર સી દત્ત સરદાર વલ્લભભાઈ પટેલ સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP