ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા D B C A D B C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી ? બર્મા થાઇલેંડ અફઘાનિસ્તાન જર્મની બર્મા થાઇલેંડ અફઘાનિસ્તાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? લાલા લજપતરાય રાજા રામમોહનરાય ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય રાજા રામમોહનરાય ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ? કે.પી.સિન્હા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડી.એસ. કોઠારી એસ.આર. રંગનાથન કે.પી.સિન્હા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડી.એસ. કોઠારી એસ.આર. રંગનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP