ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? બાબર અકબર હુમાયુ શાહજહાં બાબર અકબર હુમાયુ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? ફ્રેન્ચ પારસી વલંદાઓ ફિરંગીઓ ફ્રેન્ચ પારસી વલંદાઓ ફિરંગીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ? સમુદ્રગુપ્ત કુમારગુપ્ત સ્કંદગુપ્ત ભાનુગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત સ્કંદગુપ્ત ભાનુગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? લોરિયા - નંદનગઢ સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ? પહેલી અને ત્રીજી બીજી અને ત્રીજી પહેલી પહેલી અને બીજી પહેલી અને ત્રીજી બીજી અને ત્રીજી પહેલી પહેલી અને બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP