ભારતનો ઈતિહાસ (History of India)
પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ?

અકબર
શાહજહાં
હુમાયુ
બાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ?

શ્રી મદન મોહન માલવીય
શ્રી રવિન્દ્રનાથ ટાગોર
શ્રી સૈફુદીન કિચલુ
શ્રી જમનલાલ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી.

એની બેસન્ટ
રવીન્દ્રનાથ ટાગોર
ડી.કે.કર્વે
ભગિની નિવેદિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

કથાસરિતસાગર - સોમદેવ
કુમારસંભવ - કાલિદાસ
મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત
હુમાયુનામા - હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP