ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ બાબર શાહજહાં અકબર હુમાયુ બાબર શાહજહાં અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1895 ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? બ્રિટિશ અર્થવ્યવસ્થા મરાઠા અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર ચાલુક્ય અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મરાઠા અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર ચાલુક્ય અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ કેનિંગ લોર્ડ મેકોલે લોર્ડ કોર્નવોલિસ સર જહોન સાઈમન લોર્ડ કેનિંગ લોર્ડ મેકોલે લોર્ડ કોર્નવોલિસ સર જહોન સાઈમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ? એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ કલાકમ યુનિયન, બોમ્બે ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા મદ્રાસ લેબર યુનિયન એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ કલાકમ યુનિયન, બોમ્બે ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા મદ્રાસ લેબર યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? વિશ્વનાથ ધનદેવ એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP