ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? શાહજહાં બાબર અકબર હુમાયુ શાહજહાં બાબર અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? યુ.એસ.એ. રશિયા ચીન જાપાન યુ.એસ.એ. રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? ભગવાનદાસ તુકારામ કબીર એકનાથ ભગવાનદાસ તુકારામ કબીર એકનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી ? બર્મા થાઇલેંડ જર્મની અફઘાનિસ્તાન બર્મા થાઇલેંડ જર્મની અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત કોમી દરખાસ્ત આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત કોમી દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? કાંસુ તાંબુ ચાંદી પીતળ કાંસુ તાંબુ ચાંદી પીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP