ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ શાહજહાં અકબર બાબર હુમાયુ શાહજહાં અકબર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? વિલિયમ બેન્ટિક ડેલહાઉસી કોર્નવોલિસ રિપન વિલિયમ બેન્ટિક ડેલહાઉસી કોર્નવોલિસ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? પઠાણકોઠમાં જાલંધરમાં અમૃતસરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં જાલંધરમાં અમૃતસરમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ? કુશાન ઈન્ડો-ગ્રીક મૌર્ય ગુપ્ત કુશાન ઈન્ડો-ગ્રીક મૌર્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ? ચંદ્રગુપ્ત મૌર્ય અજાતશત્રુ બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત મૌર્ય અજાતશત્રુ બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP