સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

આમાંથી કોઈ નહીં
આપેલ બંને
રામચંદ્રસૂરિ
ગુણચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

આકાશમાં શનિ
સપ્તર્ષિ
મંદિરમાં સ્થાપિત શિવલિંગ
હોકાયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ?

કોણાર્ક
સિક્રી
હમ્પી
મહાબલીપુરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ ટોક
ગુજ કોક
ગુજ કોસ્ટ
ગુજ ટાસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?

રમણભાઇ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
એદલજી ડોસાભાઇ
ગોર્વધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP