સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન લિબરલ ફેડરેશન
સ્વરાજ પક્ષ
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

માંડુક્ય ઉપનિષદ
બ્રહ્મસુત્ર
ઉત્તર મીમાંસા
ઈશોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP