સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

ગુણચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં
આપેલ બંને
રામચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે ?

આપેલ તમામ
જિલ્લા મેજીસ્ટ્રેટ
પોલીસ કમિશ્નર
RTO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં વહેતી સૌથી લાંબી નદીઓ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગંગા > યમુના > ગોદાવરી > નર્મદા > કૃષ્ણા
ગંગા > ગોદાવરી > યમુના > કૃષ્ણા > નર્મદા
ગંગા > ગોદાવરી > નર્મદા > યમુના > કૃષ્ણા
ગંગા > નર્મદા > યમુના > ગોદાવરી > કૃષ્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP