સામાન્ય જ્ઞાન (GK)
ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

પ્રવાહી
પ્રવાહી અને વાયુ બંને
ઘન
વાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

આઈના મહેલ-ભુજ
મહારાણા મિલ-પોરબંદર
પરશુરામ પોટરીઝ-વડોદરા
વેણીભાઈ મીલ-ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શક્તિસ્થલ
શાંતિવન
અભયઘાટ
રાજઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP